11:111 કર્મોનો પૂરેપૂરો બદલો આપીને જ રહેશે...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 111
=====================
وَاِنَّ كُلًّا لَّمَّا لَيُوَفِّيَنَّهُمۡ رَبُّكَ اَعۡمَالَهُمۡ ؕ اِنَّهٗ بِمَا يَعۡمَلُوۡنَ خَبِيۡرٌ (111)
(111). અને બેશક તેમનામાંથી દરેકને તારો પરવરદિગાર તેમના કર્મોનો પૂરેપૂરો બદલો આપીને જ રહેશે, નિઃશંક તે તેમની દરેક કરતૂતોથી વાકેફ છે.