11:30 અલ્લાહની પકડથી કોણ બચાવશે...?

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ ]*

આયત નં.:- 30 

=====================


وَيٰقَوۡمِ مَنۡ يَّـنۡصُرُنِىۡ مِنَ اللّٰهِ اِنۡ طَرَدْتُّهُمۡ‌ؕ اَفَلَا تَذَكَّرُوۡنَ (30)

(30). મારી કોમવાળાઓ! જો હું એ મૉમિનોને મારા પાસેથી કાઢી મૂકું તો અલ્લાહની પકડથી મને કોણ બચાવવા આવશે? શું તમે કંઈ પણ સમજતા નથી?

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

એટલે કે મોમિનો પોતાનાથી દૂર કરવા એટલે અલ્લાહના ક્રોધ અને તેની નારાજગીનો સબબ બનવું.