11:19 આખિરતના ઈન્કારીઓ લોકોને અલ્લાહના માર્ગથી રોકવાનુ કામ કરે છે...
الَّذِيۡنَ يَصُدُّوۡنَ عَنۡ سَبِيۡلِ اللّٰهِ وَيَبۡغُوۡنَهَا عِوَجًا ؕ وَهُمۡ بِالۡاٰخِرَةِ هُمۡ كٰفِرُوۡنَ (19)
(19). જેઓ અલ્લાહના માર્ગથી (લોકોને) રોકે છે અને તે(માર્ગ)માં કુટિલતા શોધતા હોય છે, આ એ જ લોકો છે જેઓ આખિરતનો ઈન્કાર કરે છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
એટલે કે લોકોને અલ્લાહના માર્ગથી રોકવા માટે તેઓ તેમાં કુટિલતા શોધે છે અને લોકોને ઘૃણાસ્પદ કરે છે.